દોસ્તો સારી ઊંઘ માટે યોગ્ય ખાવું જરૂરી માનવામાં આવે છે. જો તમે સૂતા પહેલા ખોટો ખોરાક લો છો, તો તમને ઊંઘ આવવામાં સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેનું સેવન રાત્રે સૂતા પહેલા ન કરવું જોઈએ. અમુક પ્રકારની વાનગીઓ સારી રાતની ઊંઘ માટે આપત્તિ ઊભી કરી શકે […]
દરરોજ 10 મિનિટ તાળી પાડવાથી પણ થાય છે ગજબના ફાયદા, જાણ્યા પછી નહીં રહી શકો તમે.
મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે અથવા તો કોઈ પણ વ્યક્તિ નો ઉત્સાહ વધારવા માટે આપણે તાળી વગાડીએ છીએ. આયુર્વેદ શાસ્ત્રમાં તારી પાડવાના અનેક ઘણા ફાયદા બતાવવામાં આવે છે. આ ભાગદોડવાળી જિંદગીમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ હોય છે. મોટાભાગના વ્યક્તિઓએ સતત માનસિક તણાવમાં રહેતા હોય છે. મોટાભાગના વ્યક્તિઓને અનિદ્રાની સમસ્યા […]
નાના નાના આ બીજ કરે છે મોટું કામ, ખાવાથી એક જ દિવસમાં દુર થાય છે કબજિયાત, ઝાડા, એસિડીટી જેવી બીમારીઓ.
અજમા ખાસ પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ રસોઈમાં થાય છે. તેનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓનો સ્વાદ વધારી શકાય છે. પરંતુ આ અજમા રસોઈના સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. અજમાના બીજનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્યને સુધારી શકો છો. અજમા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. અજમા વિટામીન એ, વિટામી કે, સી અને એન્ટી ઓક્સીડન્ટ તત્વોથી […]
આ ચમત્કારિક ફળનો રસ પી લેવાથી શરીર બની જાય છે સાફ, રોગ અને કચરો નીકળે છે બહાર.
મિત્રો બજારમાં મળતા કોળું દેખાવા મોટું હોય છે પરંતુ તેના ગુણધર્મો આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો કોડા નો રસ વિટામીન સી વિટામીન પોટેશિયમ બાયોટીન એમિનો એસિડ બેટા કેરોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન અને કુદરતી શર્કરાથી ભરપૂર છે. આ સિવાય કોળામાં વિટામીન b 1 વિટામીન b 2 વિટામીન b6 જેવા વિટામીન કોળાના ચશ્મા […]
રાતે સૂતા પહેલાં ખાઈ લ્યો ઈલાયચીનો એક ટુકડો, પગની એડીથી લઈને માથાની ચોંટી સુધીની બીમારીઓ થશે દૂર.
દોસ્તો ઈલાયચી માત્ર ખાવાનો સ્વાદ જ વધારતી નથી પરંતુ ઈલાયચીનું સેવન સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપી શકે છે પરંતુ શું તમે ક્યારેય રાત્રે ઈલાયચીનું સેવન કર્યું છે? જો ના, તો તમને જણાવી દઈએ કે રાત્રે સૂતા પહેલા ઈલાયચીનું સેવન સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ઈલાયચી ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઈલાયચીમાં ફોસ્ફરસ, […]
ચહેરા પર લગાવી દો આ વસ્તુનું પાણી, ચહેરા પર જામેલી બધી ગંદકી સાથે ખીલ ડાઘ થઈ જશે દૂર…
નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે નારિયેળ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે, સાથે જ અનેક રોગોથી પણ બચે છે પરંતુ શું તમે જાણો છો કે નાળિયેર પાણી સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. હા, નારિયેળ પાણીને ત્વચા પર લગાવવાથી […]
આંતરડામાં જામેલો જૂનો મળ પણ થઈ જશે સાફ, રાત્રે સુતા પહેલા ખાઈ લેવી આ વસ્તુ.
કબજિયાતની તકલીફ દરેક રોગનું મૂળ હોય છે. જ્યારે શરીરમાં કબજિયાત રહેતી હોય ત્યારે કોઈને કોઈ રોગ થતો રહે છે. તેનું કારણ છે કે કબજિયાતમાં આંતરડામાં મળ જામી જાય છે જેના કારણે શરીરમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આંતરડાની સફાઈ ન થાય ત્યાં સુધી પેટ સાફ આવતું નથી અને દિવસમાં શરીરમાં સ્ફૂર્તિ પણ રહેતી નથી. […]
દરરોજ આ 2 કળીઓ ખાઈ લ્યો, આ 5 બીમારીઓ દવા વગર ભાગી જશે દૂર, લાખોનો બચશે ખર્ચ…
દરરોજ આ 2 કળીઓ ખાઈ લ્યો, આ 5 બીમારીઓ દવા વગર ભાગી જશે દૂર, લાખોનો બચશે ખર્ચ… દોસ્તો આજના આ લેખમાં અમે તમને લસણનું સેવન કરવાથી કયા કયા રોગોને દૂર કરી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. લસણ એક આપણા રસોડામાં વાપરવામાં આવતી ઔષધી છે જે તમારા માટે દવાની જેમ કામ કરે […]
કેલ્શિયમનો ખજાનો છે આ વસ્તુઓ, ખાઈ લેશો તો હાથીની જેમ મજબૂત બની જશે નબળા હાડકા…
કેલ્શિયમનો ખજાનો છે આ વસ્તુઓ, ખાઈ લેશો તો હાથીની જેમ મજબૂત બની જશે નબળા હાડકા… દોસ્તો સામાન્ય રીતે આપણા શરીરમાં દરેક પ્રકારના પોષક તત્વો ની જરૂરિયાત હોય છે. જો કોઈ પણ પોષક તત્વ ની ઉણપ આપણા શરીરમાં દેખાય તો તેની સીધી અસર આપણને દેખાવા મળે છે. આ જ ક્રમમાં કેલ્શિયમ પણ આપણા શરીરમાં મહત્વનો ભાગ […]
વાળમાં કેમિકલ વાળા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર આ વસ્તુ લગાવો, મૂળમાંથી વાળ બની જશે કાળા અને મજબૂત..
વાળમાં કેમિકલ વાળા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર આ વસ્તુ લગાવો, મૂળમાંથી વાળ બની જશે કાળા અને મજબૂત.. દોસ્તો આજના આધુનિક સમયમાં નાની ઉંમરમાં પણ લોકોના વાર એકદમ સફેદ થઈ જતા હોય છે. જેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. જે પૈકી એક મુખ્ય કારણ એ છે કે લોકો અત્યારે કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ […]